છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં તાજેતરમાં નક્સલવાદી સામેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વતની અને સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક...
કેરળમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનું આગમન અનુમાન કરતા વહેલાં થયું છે. વર્ષ 2009 પછી તેનું સૌથી ઝડપી પહોંચ્યું છે. સામાન્ય રીતે આ ચોમાસુ1 જૂનની આસપાસ કેરળ...
ભારતે 15મી BRICS વેપાર પ્રધાનોની બેઠકમાં BRICS સભ્યો વચ્ચે નિકાસ નિયંત્રણો દૂર કરવા અનુરોધ કર્યો છે. BRICS દેશોના વેપાર પ્રધાનોની 21મી બેઠક 21 મે...
નકસલવાદથી પ્રભાવિત છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડના જંગલોમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ 27 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. 20 લોકોના મૃતદેહ અને હથિયારો મળ્યાં છે. મૃત...
અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરે એક મહત્વપૂર્ણ બાંધકામ સીમાચિન્હ હાંસલ કર્યો છે, જેમાં 300 કિમીના વાયડક્ટનું સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ થયું...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં મંગળવારે વિદેશવાસી ભારતીયો માટે નવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ...
ઓપરેશન સિંદૂર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં...
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના સર્વોચ્ચ લશ્કરી રેન્ક પર મંગળવારે બઢતી અપાઈ હતી. જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ...
ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગલુરુમાં છેલ્લા ૩૬ કલાકથી ભારે વરસાદને કારણે મંગળવારે પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા...
પ્રખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી, સાયન્સ કમ્યુનિકેટર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરનું મંગળવાર, 20મેએ પુણેમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતાં....

















