UAEના શારજાહમાં નવ માળની ઇમારતમા ગુરુવારની રાત્રે લાગેલી આગમાં બે ભારતીયો સહિત પાંચ લોકોનો મોત થયા હતા અને અન્ય 44 ઘાયલ થયા હતાં.
મૃતકોમાં એક...
લોકસભાની ચૂંટણી પહેલા બિહારના નવાદા જિલ્લામાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે કોંગ્રેસે તાજેતરમાં જ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો,...
સુપ્રીમ કોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ AAP સાંસદ સંજય સિંહ સામે જારી કરવામાં આવેલા માનહાનિના સમન્સ પર સ્ટે...
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે ઘણા મુદ્દા પર તીવ્ર મતભેદો વચ્ચે રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કાયદો અને...
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ કામચલાઉ અંતિમ નિયમ (TFR)ની જાહેરાત કરી હતી. આ નિયમ હેઠળ કેટલાંક એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs) માટે ઓટોમેટિક એક્સ્ટેંશન...
રામ નવમીના પ્રસંગે અયોધ્યામાં રામમંદિરમાં વધુ ભક્તો દર્શનો કરી શકે તે માટે દર્શનનો સમય હાલના 14 કલાકથી વધારીને 20 કલાક કરવાની વિચારણા ચાલે છે....
આ વર્ષની શરૂઆતથી જ અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સંબંધિત દુઃખદ બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ન્યૂયોર્કમાં ભારતીય રાજદ્વારી મિશને શુક્રવારે જણાવ્યું હતું કે ઓહાયો...
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યાં છે. અત્યાર સુધી તેઓ લોકસભાની સભ્ય હતા. સોનિયા ગાંધી અને રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિતના 14...
ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં મદરેસા (ઇસ્લામિક શાળા)ઓ પર પ્રતિબંધ મૂકતા નીચલી અદાલતના આદેશ સામે સ્ટે આપ્યો હતો....
ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચરના ડિરેક્ટર ટી દામોદરને જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં કેરીનું કુલ ઉત્પાદન લગભગ 14 ટકા વધી 24 મિલિયન ટન...

















