મુસ્લિમ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારની રાત્રે હાર્ટએટેક પછી મોત થયું હતું. માફિયા ડોનના મોતને કારણે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી...
બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ 14 વર્ષ પછી રાજકારણમાં પુનરાગમન કર્યું છે. અગાઉ કોંગ્રેસના સાંસદ રહી ચુકેલ ગોવિંદા ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં...
શરાબ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીની એક કોર્ટે ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ ચાર દિવસ માટે એટલે કે પહેલી એપ્રિલ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...
શરાબ નીતિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગેની ટિપ્પણી પર ભારતે અમેરિકન રાજદ્વારીને સમન્સ કર્યા પછી અમેરિકાએ ફરી એકવાર ભારતની આંતરિક બાબતોમાં...
તાજેતરની હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વૈશ્વિક અમીરોની યાદી મુજબ બેઇજિંગને પાછળ રાખીને મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બન્યું છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અબજપતિઓની કુલ...
નિકેશ મહેતા ઓબીઇની સિંગાપોરમાં બ્રિટિશ હાઇ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જુલાઈમાં ચાર્જ સંભાળશે. તેઓ કારા ઓવેન સીએમજીનું સ્થાન લેશે, જેમને અન્ય...
શરાબ નીતિ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને બુધવારે દિલ્હી હાઇકોર્ટમાંથી કોઇ તાત્કાલિક રાહત મળી ન હતી. ઇડી દ્વારા...
દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે ફિલિપાઇન્સના સીમા વિવાદ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે ભારત ફિલિપાઇન્સને તેના રાષ્ટ્રીય સાર્વભૌમત્વને જાળવી...
શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાની ટીપ્પણીનો ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના મિશનના...
અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગત મંગળવારે એક કન્ટેનર શીપ નદી ઉપરના મહાકાય બ્રિજ સાથે અથડાવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ તથા એ સમયે...