કર્ણાટકની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ બિલ્સ, 2024 પસાર કરીને મંદિરની આવક પર ટેક્સ લાદવાની હિલચાલ કરતાં રાજકીય વિવાદ...
ગૃહ મંત્રાલય (MHA)ની સૂચનાને પગલે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા 177 એકાઉન્ટ અને વેબ લિન્ક અસ્થાયી રૂપે...
ભારતની અગ્રણી આઇટી કંપની ઈન્ફોસિસના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સલિલ પારેખ યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમના બોર્ડમાં ડાયરેક્ટર તરીકે જોડાયા છે.
USISPF પ્રમુખ અને...
કોંગ્રેસ અને AAP વચ્ચે દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં બેઠક-વહેંચણીની સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેની ટૂંકસમયમાં જાહેર થવાની શક્યતા છે. ગુજરાતની કુલ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રામાં બ્રેક લઈને 27 અને 28 ફેબ્રુઆરીએ તેમની અલ્મા મેટર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બે વિશેષ પ્રવચનો આપશે....
ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે એવી સ્પષ્ટતા ભારત સરકારે મંગળવારે કરી હતી. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભાવને અંકુશમાં રાખવા...
પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષમાં એક ખેડૂતનું મોત થયું હતું અને 12 પોલીસ જવાનો ઘાયલ થયાં...
આધુનિક ભારતનું નિર્માણ કરનારી અનેક સીમાચિહ્નરૂપ કાનૂની કાર્યવાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને ભારતીય ન્યાયતંત્રના 'ભીષ્મ પિતામહ' ગણાતા ફલી એસ નરીમનનું બુધવારે દિલ્હીમાં અવસાન થયું...
એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઈન્ડિયાએ નવી દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીએ ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ (IBG)ના સ્થાપક અને CEO અમરજીત સિંહનું પ્રતિષ્ઠિત ‘હિંદ રત્ન 2024 એવોર્ડ’ વડે સન્માન કર્યું હતું. બિઝનેસ, વેપાર, શિક્ષણમાં ઉત્તમ સેવા, સિદ્ધિઓ...
યુકેએ બે વર્ષ માટે દેશમાં સ્થાયી થવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા ભારતીય નાગરિકો માટે તેના દરવાજા ખોલ્યાં છે. મંગળવારે ભારત ખાતેના બ્રિટિશ હાઈ...

















