ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી ફરી સત્તામાં આવે તેની ખાતરી કરવા માટે નવા મતદારો, લાભાર્થીઓ અને સમાજના દરેક વર્ગ સાથે...
સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ઉર્દૂ કવિ ગુલઝારની 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાની જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી. ચિત્રકૂટમાં...
ભારતમાં છેલ્લા 25 વર્ષથી રહેતી એક ફ્રેંચ મહિલા પત્રકારને વિદેશી નાગરિકતાના મુદ્દે મજબૂરીમાં ભારત છોડવું પડ્યું હતું. ફ્રેંચ પત્રકાર વેનેસા ડૌગનેકે શનિવારે ભારત છોડતા...
ભારતમાં NRI યુવક અથવા યુવતી સાથે પરણવાનો એક ક્રેઝ જોવા મળે છે જેમાં ઘણી વખત લોકો છેતરાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોને મદદ કરવા...
મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરના અભાવે ફ્લાઈટમાંથી ટર્મિનલ સુધી આશરે 1.5 કિમી ચાલ્યા પછી 80 વર્ષના વૃદ્ધ મુસાફરનું મોત થયું હતું. આ પેસેન્જરે વ્હીલચેરની માગણી...
ભારતમાં 15 જાન્યુઆરીથી ચાલુ થયેલી અને 15 જુલાઈ સુધી ચાલુ રહેનારી લગ્નની સિઝનમાં આશરે 42 લાખ લગ્નો થવાની ધારણા છે અને તેનાથી આશરે રૂ.5.5...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાઇસ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન રશીદે બુધવારે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં રિટેલ, વેરહાઉસિંગ અને...
Modi won elections because of charisma, not degrees: Ajit Pawar
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચેની લડાઇમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આખરે ગુરુવારે તેમના નિર્ણય જાહેર કર્યો હતો....
સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અનેક ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે શુક્રવાર, 16 ફેબ્રુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધ...
એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોદી સરકારની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન...