અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના...
અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ લલ્લાનો તેમની જન્મભૂમિમાં પ્રવેશ અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા...
સિંગાપોરમાં બ્રિટિશ મહિલાની છેડતી કરવા બદલ ભારતીય પુરુષને 4 વર્ષની જેલ અને વાંસની લાકડીના છ ફટકાની સજા ફટકારવામાં આવી હતી, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં...
યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ દેશના અર્થતંત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 1972માં સરમુખત્યાર ઈદી અમીને...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે 2015માં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા પછી મોદીએ નવ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિની તસવીરો જારી કરાઈ હતી. મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી 51 ઈંચની મૂર્તિ કાળા...
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને સંપૂર્ણ સરહદ પર વાડ બનાવશે,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન...