યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ દેશના અર્થતંત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 1972માં સરમુખત્યાર ઈદી અમીને...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે 2015માં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા પછી મોદીએ નવ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિની તસવીરો જારી કરાઈ હતી. મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી 51 ઈંચની મૂર્તિ કાળા...
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને સંપૂર્ણ સરહદ પર વાડ બનાવશે,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અવલોકન કર્યું છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની દે-વિદેશમાં યોજાનારી ઉજવણીના સંદર્ભમાં, કેટલાક અપ્રમાણિત,...
ભારતમાં હવાઇ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓ મોટાપાયે વિમાનો ખરીદવાનું આયોજન કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જુદી જુદી એરલાઇન્સે કુલકંપનીઓએ 1120 જેટલા...
ભારતની અને એર ઇન્ડિયાની પ્રથમ અત્યાધુનિક એરબસ એ350 વિમાનનું તાજેતરમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હૈદરાબાદ ખાતે લોકાર્પણ કર્યું હતું. આ અંગે એર ઈન્ડિયાના...
દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં...