દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં આઇએમએફના ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડત હજુ પૂરી થઈ નથી અને વ્યાજદર ઊંચા રહેવાનો અંદાજ છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ધાર્મિક સંતો, અગ્રણી રાજકીય નેતાઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ટોચના ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, અમલદારો અને રાજદ્વારીઓ સહિતની હસ્તીઓને રાજ્યના...
ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે તેના પર ભાર મૂકીને અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુએ શનિવારે જણાવ્યું હતું કે...
સિલિકોન વેલીની બે સરકારી શાળાઓ તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે. આની સાથે કેલિફોર્નિયાની કોઇ સ્કૂલોમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો પણ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વભરના હિન્દુઓએ પાર્થના, કાર રેલી, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી હતી. અમેરિકામાં પ્રખ્યાત ટાઇમ્સ સ્કેવર...
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના...
અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ લલ્લાનો તેમની જન્મભૂમિમાં પ્રવેશ અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા...
સિંગાપોરમાં બ્રિટિશ મહિલાની છેડતી કરવા બદલ ભારતીય પુરુષને 4 વર્ષની જેલ અને વાંસની લાકડીના છ ફટકાની સજા ફટકારવામાં આવી હતી, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં...

















