વડોદરામાં ભણી ચૂકેલી દિલ્હીની લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા 'રેત સમાધિ' (ટોમ્બ ઓફ સેન્ડ)ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું છે. 'રેત સમાધિ' ભારતની કોઈ પણ...
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ વર્ષે બમ્પર કૃષિ ઉત્પાદનની આશા વધુ મજબૂત બની છે. હવામાન વિભાગે મંગળવાર, 31મેએ આ વર્ષના ચોમાસા માટેની...
ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ કિષ્કિન્ધા છે કે અંજનેરી છે તે વિવાદના ઉકેલ માટે નાશિકમાં 31મેએ બોલવામાં આવેલી ધર્મસભામાં સાધુઓના બે જૂથો બેઠક વ્યવસ્થાના સહિતના મુદ્દે...
યુકેમાં આઇકોનિક ઓલ્ડ વોર ઓફિસ (OWO) ઇમારતનું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કર્યા પછી હિન્દુજા ગ્રુપ ભારત અને વિશ્વના બીજા દેશોમાં આવા પ્રોજેક્ટ્સ હાથ ધરવાની પ્રક્રિયામાં છે.
ગ્રુપના...
ભાજપનો સંસદના બંને ગૃહોમાં ટૂંકસમયમાં કોઇ મુસ્લિમ ચહેરો નહીં હોય. કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી હાલ રાજ્યસભામાં ત્રણ મુસ્લિમ સાંસદ ધરાવે છે અને લોકસભામાં એક પણ...
કોરોના મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની લોકપ્રિયતા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી છે. કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગમાં વધારો થયો છે, એમ લોકસ સર્કલ્સના સરવેમાં જણાવાયું...
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 30મે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાન સત્યેન્દર જૈનની ધરપકડ કરી હતી.. આમ આદમી...
ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરીચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ હેઠળ ‘માટી બચાવો’(સેવ સોઈલ) માટે અમદાવાદ ખાતે મંગળવાર (30મે)એ સમજૂતીપત્ર (MoU) પર...
કર્ણાટકના બેંગુલુરુમાં સોમવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. રાકેશ ટિકૈત પર કેટલાક લોકોએ કથિત હુમલો કર્યો હતો અને ત્યારબાદ બીજા...
આ વર્ષે ચારધામની યાત્રામાં અત્યાર સુધી 106 યાત્રીઓના મોત થયા હોવાથી સરકારે આ પ્રસિદ્ધ યાત્રાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઉત્તરાખંડ સરકારે રવિવારે જણાવ્યું હતુ...