ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇનના સંયુક્ત સાહસ વિસ્તારાએ 20 મે 2022ના રોજ દિલ્હી - કોઇમ્બતુર ડાયરેક્ટ ડેઇલી ફ્લાઇટ ચાલુ કરી છે. આ ફુલ સર્વિસ...
જાપાનમાં ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની જાપાનની મુલાકાતે લેવા માટે રવિવાર (21મે)એ રવાના થયા હતા. ક્વાડ શિખર બેઠકનો...
ભારતમાં 2030 સુધીમાં હૃદયરોગ સંબંધિત બિમારીને કારણે વિશ્વમાં સૌથી વધુ મોત થશે. વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી કુલ મોતમાંથી દરેક ચોથો વ્યક્તિ ભારતીય હશે, એવી...
દિલ્હી સ્થિત ઐતિહાસિક ધરોહર કુતુબ મીનારની સાંસ્કૃતિક મંત્રાલયના સચિવે મુલાકાત લીધા પછી એવી અહેવાલ વહેતા થયા હતા કે સાંસ્કૃતિક મંત્રાલયે કુતુબ મીનારમાં ખોદકામનો આદેશ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઇડિયાસ ફોર ઇન્ડિયા પ્રોગ્રામમાં ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં ભારતમાં રાજકીય ઘમાસાણ મચ્યું હતું....
.જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વારાણસીની આ મસ્જિદજમાં હિન્દુ મુર્તિઓ અને અવશેષો હોવાના દાવાની સુનાવણી ઉત્તરપ્રદેશના વધુ અનુભવી...
કોરોના મહામારી પછીથી ભારતમાં વિમાન મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં આશરે 1.08 કરોડ ડોમેસ્ટિક મુસાફરોએ વિમાનમાં મુસાફરી કરી હતી, જે માર્ચની...
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવમાં મોદી સરકારે જનતાને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકીને પેટ્રોલના ભાવમાં લીટર દીઠ...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 192.12 કરોડને પાર કરી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...
ભારતમાં ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્રભાઇ મોદી વડા પ્રધાન પદે સૌથી લોકપ્રિય છે. બીજી તરફ રાહુલ ગાંધી...