વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાનના ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નામની દરખાસ્તના મુદ્દે પોતાનું મૌન તોડીને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે...
માનવ તસ્કરીની આશંકાને આધારે આશરે ચાર દિવસ પહેલા ફ્રાન્સમાં 303 ભારતીય મુસાફરો સાથે ડિટેઇન કરાયેલા ચાર્ટર પ્લેનને ફ્રાન્સના ન્યાયાધીશે દેશ છોડવાની પરવાનગી આપી હતી....
દ્વારકાના નંદધામ કેમ્પસમાં આહિર સમાજની આશરે 37,000 આહીરાણીઓએ રવિવારે એકસાથે મહારાસ રમીને ઇતિહાસને ફરી જીવંત બનાવ્યો હતો. મહારાસના ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી આહીર સમાજની...
તમિલનાડુના સત્તાધારી પક્ષ ડીએમકે નેતા દયાનિધિ મારને યુપી-બિહારના લોકો માટે અપમાનજક ટીપ્પણી કરતાં મોટો વિવાદ ઊભો થયો છે. મારને જણાવ્યું હતું કે તમિલનાડુમાં આવતા...
આઇઆઇટી-બોમ્બેની 1998ની બેન્ચના આશરે 200 વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબિલી રિયુનિયન સેલિબ્રેશનના ભાગરુપે પોતાની શિક્ષણ સંસ્થાને આશરે રૂ.57 કરોડનું દાન આપ્યું છે. એક જ ક્લાસના વિદ્યાર્થીઓએ...
કોરોના અને તેના નવા સબ-વેરિઅન્ટ JN.1 તથા ઈન્ફલ્યુએન્ઝા સહિત શ્વસન સંબંધિત બિમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને...
અમેરિકાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોએ શુક્રવારે હુમલો કરીને મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યાં હતા. ભારતે આ ઘટનાની તપાસની માગણી કરી...
વોશિંગ્ટન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં બે સપ્તાહમાં ખાસ કરીને ઇન્ડિયન અમેરિકનોના ઘરોને ટાર્ગેટ બનાવીને ઘરફોડ ચોરીના કેસોમાં ઉછાળો આવ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસ પણ...
ભારતના આશરે 303 નાગરિકો સાથેના એક ચાર્ટર પ્લેનને માનવ તસ્કરીની આશંકાને પગલે ફ્રાન્સના એક એરપોર્ટ પર શનિવારે રોકી રાખવામાં આવ્યું હતું. રોમાનિયન ચાર્ટર કંપની...
ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાન સહિતના દેશોને આકરો સંદેશ આપતા કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે સીમા પારના આતંકવાદનો સામનો કરવામાં ભારત હવે...
















