કોરોના અને તેના નવા સબ-વેરિઅન્ટ JN.1 તથા ઈન્ફલ્યુએન્ઝા સહિત શ્વસન સંબંધિત બિમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને...
અમેરિકાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોએ શુક્રવારે હુમલો કરીને મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યાં હતા. ભારતે આ ઘટનાની તપાસની માગણી કરી...
વોશિંગ્ટન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં બે સપ્તાહમાં ખાસ કરીને ઇન્ડિયન અમેરિકનોના ઘરોને ટાર્ગેટ બનાવીને ઘરફોડ ચોરીના કેસોમાં ઉછાળો આવ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસ પણ...
ભારતના આશરે 303 નાગરિકો સાથેના એક ચાર્ટર પ્લેનને માનવ તસ્કરીની આશંકાને પગલે ફ્રાન્સના એક એરપોર્ટ પર શનિવારે રોકી રાખવામાં આવ્યું હતું. રોમાનિયન ચાર્ટર કંપની...
ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાન સહિતના દેશોને આકરો સંદેશ આપતા કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે સીમા પારના આતંકવાદનો સામનો કરવામાં ભારત હવે...
સરકાર વિરુદ્ધ સંસદથી વિજયચોક સુધીની ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની વિરોધ કૂચના થોડા કલાકો પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વિપક્ષના વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યાં...
સંસદની સુરક્ષામાં તાજેતરમાં થયેલી ગંભીર ચૂકને પગલે સરકારે સંસદ ભવન સંકુલની સર્વગ્રાહી સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
CISF નવા...
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લામાં ગુરુવારે સાંજે સશસ્ત્ર આતંકવાદીઓએ આર્મીના બે વ્હિકલ પર કરેલા એક મોટા હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતાં અને બીજા...
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ટીએમસીના વડા મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિપક્ષના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....

















