વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
168 percent reduction in terrorist incidents in Kashmir
પાકિસ્તાન ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવાનું ષડયંત્ર ઘડ્યું છે. ગુપ્તચર માહિતી મુજબ હાલમાં સીમા પારના લોન્ચપેડ પર આશરે 250થી 300 ત્રાસવાદીઓ...
સંસદમાં સુરક્ષાની ચૂક પાછળ મોંઘવારી અને બેરોજગારીને જવાબદાર ગણાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંસદમાં સુરક્ષા ભંગ થયો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર...
અમેરિકાના બાઇડન સરકારે તાજેતરમાં બહાર પાડેલો એજન્ડા દર્શાવે છે કે H-1B કેપ વિઝા સહિત વિવિધ પ્રકારના યુએસ વિઝા અરજીઓની ફી વધારવા માટેના સૂચિત 'અંતિમ'...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ એક...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે...
આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે ફંડ એકત્ર કરવા માટે કોંગ્રેસે 18 ડિસેમ્બરથી દેશવ્યાપી 'ડોનેટ ફોર દેશ' અભિયાન ચાલુ કરવાની જાહેરાત કરી હતી. 18...
ઉત્તરપ્રદેશની MP-MLA કોર્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને છ જાન્યુઆરીએ હાજર થવાનું શનિવારે સમન્સ જારી...
આમ આદમી પાર્ટીએ સંજય સિંહના સ્થાને તેના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં AAP પાર્ટીના નેતૃત્વએ...
પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે કલમ 370 અંગે ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાજકારણ...