જૂન 2023માં પૂરા થયેલા વર્ષમાં યુકે સરકારે જારી કરેલા કુલ વિઝિટર વિઝામાંથી ત્રીજા ભાગના એટલે કે આશરે 30 ટકા વિઝા ભારતીયોને મળ્યાં હતા. વિશ્વભરના...
ભાજપે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે 58 વર્ષીય મોહન યાદવનું નામ જાહેર કરીને મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. મોહન યાદવ ઓબીસી કમ્યુનિટીના છે, પરંતુ મધ્યપ્રદેશમાં યાદવ...
રાની મુખરજીએ એક અલગ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે ત્રણ દસકાની કારકિર્દીમાં જુદી-જુદી ભૂમિકા ભજવી છે. પોતાની હિન્દી ફિલ્મની સીક્વલ બની હોય તેવી...
ન્યૂ જર્સીમાં યોજાયેલી વાર્ષિક સૌંદર્ય સ્પર્ધામાં મિશિગનની મેડિકલ સ્ટુડન્ટ રિજુલ મૈનીએ 'મિસ ઈન્ડિયા યુએસએ 2023'નો તાજ જીત્યો હતો, જ્યારે મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારને મિસિસ ઇન્ડિયા...
સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય ગણાવ્યો હતો અને આગામી વર્ષે 30...
તમિલ આઇકોન તિરુવલ્લુવરની પ્રતિમા રવિવારે ફ્રાન્સના શહેર સેર્ગીમાં અનાવરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રતિમા આપણા સહિયારા સાંસ્કૃતિક જોડાણનું સુંદર પ્રમાણપત્ર...
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે  દેશના ધનિકોને ‘વેડ ઈન ઈન્ડિયા’, એટલે કે વિદેશ જઈ...
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6...
છત્તીસગઢમાં નવા મુખ્યપ્રધાન અંગેના સસ્પેન્સનો અંત લાવતા ભાજપે રવિવારે વરિષ્ઠ આદિવાસી નેતા વિષ્ણુ દેવ સાઈને નવા મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી. વિષ્ણુદેવ સાઇ  ભૂતપૂર્વ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....