આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે 81.35 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિગ્રા મફત અનાજ આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવી...
અમેરિકાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનું ષડયંત્ર ઘડવાનો ભારતીય નાગરિક પર આરોપ મૂકવામાં આવ્યો છે. ષડયંત્રમાં ભારત સરકારના અધિકારીની સંડોવણીનો પણ સંકેત...
અમેરિકાની ધરતી પર એક શીખ ઉગ્રવાદીની હત્યાના કાવતરાને લગતા આરોપોની તપાસ માટે ભારતે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિના તારણોના આધારે ભારત...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરવા માટેના આદેશની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના...
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કર્યું હતું કે ભારતમાં યુએસ એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 140,000થી વધુ સ્ટુડન્ટ વિઝા...
કતારની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે ભારતની અપીલ સ્વીકારી છે. તેમને ગયા મહિને જાસૂસીના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી....
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા બધા જ 41 મજૂરોને 17 દિવસની ભારે જહેમત પછી આખરે મંગળવારે મોડી સાંજે બચાવી લેવાયા હતા. જો કે, એ...
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે ભારતીય અને ચાઇનીઝ નાગરિકો માટે 1 ડિસેમ્બરથી 30 દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશ વિન્ડોની જાહેરાત કરી હતી. મલેશિયાએ ટુરિઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગંગાના વિવિધ ઘાટ પર આશરે 12 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન...

















