ભારતીય હોસ્પિટાલિટી જગતના માંધાતા અને ઓબેરોય ગ્રૂપના ચેરમેન એમેરિટસ પૃથ્વી રાજ સિંહ ઓબેરોય ઉર્ફે 'બીકી'નું મંગળવાર, 14 નવેમ્બરે અવસાન થયું હતું, એમ ઓબેરોય ગ્રૂપના...
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સી સ્થિતિ ન હોય ત્યાં સુધી બંધારણીય કોર્ટે કોઇ પણ કોર્ટ માટે કોઇ કેસના નિકાલ માટે...
ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ઈઝરાયલી વસાહતોની સ્થાપના વિરુદ્ધના એક ઠરાવની તરફેણમાં મતદાન આપ્યું હતું. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી...
તેલંગણાના હૈદરાબાદમાં એક જાહેરસભાને સંબંધોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બે વખત બાબાસાહેબ આંબેડકરને જીતવા દીધા ન હતા....
ભારતની સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અને માઇનિંગના નિયમન માટે માર્ગદર્શિકા બનાવવા અંગેની એક અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે આવી માર્ગદર્શિકા બનાવવા માટે...
સંસદીય સમિતિએ એક મહત્ત્વપૂર્ણ ભલામણ જણાવ્યું છે કે માત્ર તબીબી ગાંડપણ કોઇ આરોપીને નિર્દોષ છોડવાનો આધાર બની શકે નહીં અને માન્ય બચાવનો દાવો કરવા...
સરદહ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ગઈ દિવાળી અને આ દિવાળી વચ્ચેનો સમયગાળો ભારત માટે...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર મળ્યાં હતાં અને વડા...
ચારધામ પ્રોજેક્ટ હેઠળની ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલ રવિવારે સવારે લગભગ 5 વાગ્યે આંશિક રીતે તૂટી પડતાં તેમાં આશરે...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે છત્તીસગઢમાં એક જાહેરસભા સંબોધતાં જણાવ્યું હતું કે ભારતે ક્યારેય બીજા કોઇ દેશની એક ઇંચ પણ જમીન હડપ કરી...

















