ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર મળ્યાં હતાં અને વડા...
ચારધામ પ્રોજેક્ટ હેઠળની ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલ રવિવારે સવારે લગભગ 5 વાગ્યે આંશિક રીતે તૂટી પડતાં તેમાં આશરે...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે છત્તીસગઢમાં એક જાહેરસભા સંબોધતાં જણાવ્યું હતું કે ભારતે ક્યારેય બીજા કોઇ દેશની એક ઇંચ પણ જમીન હડપ કરી...
ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં '2+2' સંરક્ષણ અને વિદેશ પ્રધાનસ્તરીય સંવાદ યોજાયો હતો. અમેરિકાના પ્રતિનિધિમંડળની આગેવાની સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે હિમાચલપ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વડાપ્રધાને કહ્યું કે હતું સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવી ગર્વની બાબત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 12 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલપ્રદેશના લેપચામાં સૈનિકો સાથે પહોંચ્યા હતાં. દર વર્ષે વડાપ્રધાન મોદી સૈનિકો સાથે પ્રકાશના તહેવારની...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન પ્રત્યે ઝીરો ટોલેરન્સનો અભિગમ ધરાવે છે અને સરકાર આવા જોખમથી...
ભારત અને અમેરિકા લશ્કરી વાહનોનું સહ-ઉત્પાદન કરશે. બંને દેશો વચ્ચેના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહકારના ભાગરૂપે પાયદળ માટેના કોમ્બેટ વ્હિકલનું સાથે મળીને ઉત્પાદન કરાશે. દિલ્હીમાં '2+2'...
દિવાળી પહેલા પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ભારતના 80 માછીમારોને અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનની સત્તાવાળાએ તેમને BSF સત્તાવાળાઓને સોંપ્યાં હતા.
પાકિસ્તાન સરકારે ગુરુવારે...
કેનેડાના એડમોન્ટન શહેરમાં ગુરુવારે ગેંગવોરમાં ભારતીય મૂળના એક શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શીખ કેનેડામાં સંગઠિત...

















