પાંચ રાજ્યો વિધાનસભાઓની ચૂંટણીઓ 7 થી 30 નવેમ્બર વચ્ચે યોજાશે અને 3 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની આ...
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ...
સિક્કિમમાં બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક સોમવારે વધીને 56 થયો હતો અને હજુ આશરે 142 લોકો લાપતા છે. આ લાપતા લોકોની બચવાની શક્યતા...
ભારતીય હવાઇદળ (IAF)એ તેના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે રવિવારે પ્રયાગરાજ ખાતેની વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં તેના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું....
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
મુંબઈ પોલીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇ-મેઇલ મળ્યો છે. ગુરુવારે રાત્રે મોકલવામાં...
  નવી દિલ્હીમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી જી-20 પાર્લામેન્ટ સ્પીકર્સની સમીટમાં ભારત કેનેડાની સેનેટના સ્પીકર સમક્ષ તમામ મુદ્દા ઉઠાવશે. આ સમીટમાં જી-20ના સભ્ય દેશો...
ગાઝા પટ્ટીમાંથી આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા હુમલાને પગલે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી તેલ અવિવ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે ઇઝરાયેલમાં...
સિક્કીમમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સેના અને એનડીઆરએફના જવાનોને પૂરગ્રસ્ત વિસ્તારોના કાટમાળમાંથી અત્યાર સુધીમાં સેનાના સાત જવાનો સહિત 42 લોકોના...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...