ભારતીય હવાઇદળ (IAF)એ તેના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે રવિવારે પ્રયાગરાજ ખાતેની વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં તેના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું....
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
મુંબઈ પોલીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇ-મેઇલ મળ્યો છે. ગુરુવારે રાત્રે મોકલવામાં...
નવી દિલ્હીમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી જી-20 પાર્લામેન્ટ સ્પીકર્સની સમીટમાં ભારત કેનેડાની સેનેટના સ્પીકર સમક્ષ તમામ મુદ્દા ઉઠાવશે. આ સમીટમાં જી-20ના સભ્ય દેશો...
ગાઝા પટ્ટીમાંથી આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા હુમલાને પગલે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી તેલ અવિવ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે ઇઝરાયેલમાં...
સિક્કીમમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સેના અને એનડીઆરએફના જવાનોને પૂરગ્રસ્ત વિસ્તારોના કાટમાળમાંથી અત્યાર સુધીમાં સેનાના સાત જવાનો સહિત 42 લોકોના...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...
ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ યુકે સ્થિત ફેશન રિટેલર સુપરડ્રાઈના એશિયાના ત્રણ દેશો ખાતેના લાઇસન્સ અને બ્રાન્ડ એસેટ હસ્તગત કરશે. મુકેશ અંબાણીની...
સંજય સિંહને પાંચ દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં મોકલ્યા હતાં. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ બુધવારે તેમની ધરપકડ કરી હતી. વિશેષ ન્યાયાધીશ એમ કે...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...

















