મધ્યપ્રદેશમાં એક ચૂંટણીસભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે, તો તે દેશમાં વસતા OBCની ચોક્કસ...
ટેક્સમાં વધારાને પગલે ભારતના લોકો માટે પહેલી ઓક્ટોબરથી વિદેશ ટૂર પેકેજ અને વિદેશમાં નાણા મોકલવાનું મોંઘું થયું છે. હવે રૂ.7 લાખથી વધુના ટૂર પેકેજ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની કે બેન્કમાં જમા કરવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી. અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા અથવા...
કાયદા પંચ એક એવી ફોર્મ્યુલા પર કામગીરી કરી રહ્યું છે કે જેથી 2029થી તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ લોકસભાની સાથે યોજી શકાય. તમામ રાજ્યોની...
ભારત અને કેનેડાના વિવાદ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડાએ ખાલિસ્તાની અલગતાવાદીના મૃત્યુ અંગેના મતભેદો ઉકેલવા માટે...
લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઈ કરતાં બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી.. આની સાથે આ બિલ હવે કાયદો બન્યું...
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કરીને મોટો વિવાદ ઊભો કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સાન હવે...
ગુજરાતના ડૉ. દિનેશ દાસાની યુપીએસસીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. યુપીએસસીના અધ્યક્ષ ડો. મનોજ સોનીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે તેમને હોદ્દો અને ગુપ્તતાના...
ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા બની રહી છે. કોવિડની મહામારી પછી 25 વર્ષથી ઓછી ઉંમરના 42 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર હતા અને વૈશ્વિક અર્થતંત્ર નબળું...
ભારત સરકાર આ વર્ષના અંત સુધીમાં વિવિધ નેશનલ હાઇવેને સંપૂર્ણ ખાડામુક્ત કરવાની નીતિ બનાવી રહી છે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે,...

















