ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા...
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી...
બે ઓક્ટોબર ગાંધી જયંતી પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વ હેઠળ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં દેશભરના લાખ્ખો લોકો જોડાયા હતા અને એક કલાકના શ્રમદાનમાં ભાગ...
કાયદા પંચે ત્રણ વર્ષની જેલની સજા સાથેના ગુનાઓથી શરૂ કરીને તબક્કાવાર ધોરણે ઈ-એફઆઈઆરની શરૂઆત કરવાની ભલામણ કરી છે. આ સપ્તાહના પ્રારંભમાં સરકારને સુપરત કરેલા...
મધ્યપ્રદેશમાં એક ચૂંટણીસભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે, તો તે દેશમાં વસતા OBCની ચોક્કસ...
ટેક્સમાં વધારાને પગલે ભારતના લોકો માટે પહેલી ઓક્ટોબરથી વિદેશ ટૂર પેકેજ અને વિદેશમાં નાણા મોકલવાનું મોંઘું થયું છે. હવે રૂ.7 લાખથી વધુના ટૂર પેકેજ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની કે બેન્કમાં જમા કરવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી. અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા અથવા...
કાયદા પંચ એક એવી ફોર્મ્યુલા પર કામગીરી કરી રહ્યું છે કે જેથી 2029થી તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ લોકસભાની સાથે યોજી શકાય. તમામ રાજ્યોની...
ભારત અને કેનેડાના વિવાદ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડાએ ખાલિસ્તાની અલગતાવાદીના મૃત્યુ અંગેના મતભેદો ઉકેલવા માટે...

















