ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી હવે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી સૂર્ય મિશન આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ઇસરો સૂર્યનો અભ્યાસ...
મોદી સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યાના એક પછી શુક્રવારે વન નેશન, વન ઇલેક્શન અંગે વિચારણા કરવા માટે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામ નાથ કોવિંદના વડપણ...
ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી ઇસરોના સૂર્ય મિશન આદિત્ય એલ-1નું શુક્રવારે 23.10 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. ઇસરોનું વિશ્વસનીય PSLV રોકેટ શનિવારે સવારે 11.50 કલાકે...
ચીને તાજેતરમાં જાહેર કરેલા નવા સત્તાવાર નકશાને ભારત ઉપરાંત વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને તાઇવાન સહિતના એશિયાના ચાર દેશોએ ફગાવી દીધો છે. વિયેતનામે કહ્યું કે...
અમેરિકી કોંગ્રેસને ભારત સાથે GE જેટ એન્જિન સોદાને આગળ ધપાવવાના જો બાઇડન વહીવટીતંત્રના નિર્ણય સામે કોઈ વાંધો નથી. જીઇએ ભારતમાં જેટ એન્જિનના ઉત્પાદન માટે...
સરકારે ગુરુવારે પાંચ દિવસના સંસદના "વિશેષ સત્ર"ની જાહેરાત કરીને સૌને અચંબામાં નાંખી દીધાં હતાં. 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાનારા આ વિશેષ સત્રનો સરકારે એજન્ડા...
અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ કરતાં નવેસરના રીપોર્ટ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતાં અને અદાણી ગ્રૂપ સામેના રીપોર્ટની...
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ સહિત વક્ફ બોર્ડની 123 મિલકતો કબજે કરવા માટે બુધવારે નોટિસ ફટકારી હતી. મનમોહન સિંહ સરકાર દરમિયાન...
મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન "સંસદનું વિશેષ સત્ર" બોલાવાની સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ...
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી અને સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી-20 સમીટ પહેલા ભારત સહિત વિદેશમાં થયેલા એક સરવેમાં બહાર આવ્યું છે કે આશરે 80 ટકા...

















