વીર સાવરકરને રવિવાર, 28મેએ તેમની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વીર સાવરકરના વ્યક્તિત્વમાં મક્કમતા અને ઉદારતાનો સમાવેશ થતો હતો. તેમના...
લોકસભાની ચૂંટણી પહેલા બિહારની મુખ્યપ્રધાન નીતિશકુમાર વિપક્ષને એકજૂથ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નીતીશ કુમારના પ્રયાસોનું સન્માન...
બિહારમાં લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ રવિવારે નવી સંસદ ભવનની શબપેટી સાથે સરખાવ્યું હતું. ભાજપે પણ વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે દેશની...
A drop in India's ranking in the Global Hunger Index
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રવિવારે નવો સામાન્ય પાસપોર્ટ મળ્યો હતો. એક સ્થાનિક અદાલતે પાસપોર્ટ સામે કોઇ વાંધો ન હોવાનું જણાવ્યા બાદ કોંગ્રેસ નેતાને પાસપોર્ટ...
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભને પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના ગેઝેટ નોટિફિકેશન મુજબ આ...
હાલના સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ 1921માં ડ્યુક ઓફ કોનોટ પ્રિન્સ આર્થરે કર્યો હતો. ઈમારતનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી, 1927માં થયું હતું અને હવે તે 96...
ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા નિર્મિત નવા સંસદ ભવનમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે એક ભવ્ય બંધારણીય હોલ, સાંસદો માટે લાઉન્જ, એક પુસ્તકાલય, બહુવિધ સમિતિ...
વિરોધ પક્ષોના બહિષ્કારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રવિવાર, 28 મેએ એક ભવ્ય સમારંભમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું...
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા શનિવારે તમિલનાડુના અધીનમ અથવા સંતોએ ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીને ઐતિહાસિક રાજદંડ સેંગોલ અર્પણ કર્યો હતો. મોદી તેમના નિવાસસ્થાને...
અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની 30થી વધુ દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓએ આજે મુલાકાત લીધી હતી. આ મહાનુભાવોએ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા તથા આશા, સંવાદિતતા અને...