હિંસાગ્રસ્ત પૂર્વોત્તર રાજ્ય મણિપુરના મુખ્ય પ્રધાન પદેથી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે થોડા દિવસમાં નવી સરકાર અંગનો નિર્ણય...
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર આજે એસટીએફના જવાનો સાથે થયેલી અથડામણમાં 31 નક્સલવાદીઓને ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનો પણ શહીદ થયા છે અને બે...
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાનું અધિકૃત સમાપન 26 ફેબ્રુઆરીએ થશે. પરંતુ તે અગાઉ કુંભને આગવી ઓળખ આપનારા 13 અખાડાઓ વિદાય લઈ રહ્યા છે. પ્રસ્થાનના સંકેત...
અમેરિકામાં રહી ભારત વિરોધી દુષ્પ્રચાર કરી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી ક્ષમા સાવંતે દાવો કર્યો છે કે, ભારત જવા માટે તેમના વિઝાની અરજી ત્રણ...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં છે સત્તારુઢ આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે. પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત અનેક...
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને પરત મોકલ્યા હતા....
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જે વલણો બહાર આવ્યા છે તેમાં, ભાજપને 27 વર્ષ પછી ફરીથી સત્તા મળવાનું સ્પષ્ઠ થયું...
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા નિમિત્તે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા શુક્રવારે 42 કરોડને વટાવી ગઈ હતી. આ કુંભમેળાને હવે 19 દિવસ બાકી...
ભારતીય સેનાએ કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LOC) પાકિસ્તાન સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને તાજેતરમાં ઠાર માર્યા હતા. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે અને 15 એપ્રિલ સુધીમાં તમામ વ્યવસ્થા થઈ જવાનો દાવો કર્યો છે. આ વર્ષે 60 ટકા...