ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આગામી મહિનાની શરૂઆતમાં ભારતની...
જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝે મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની વાયરલ "યુરોપિયન માનસિકતા" ટિપ્પણીને ટાંકી હતી અને આ માઇન્ડસેટમાં ફેરફાર કરવાનું...
ચૂંટણીપંચે શિવસેનાનું નામ અને ચૂંટણીપ્રતિક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને ફાળવ્યાના બે દિવસ પછી ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે રવિવારે આક્ષેપ...
કેરળ સરકારના 27 સભ્યોના પ્રતિનિધિમંડળમાં સામેલ એક ખેડૂત ઇઝરાયેલમાં ગુમ થઈ ગયા છે. રાજ્ય સરકારને આને શરમજનક ઘટના ગણાવી છે. રાજ્યના કૃષિ સચિવ બી...
સુપ્રીમ કોર્ટે શેરબજાર માટે નિયમનકારી માળખાને મજબૂત કરવા નિષ્ણાતોની પેનલ બનાવવા અંગે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકારના સૂચનો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી આકરા કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી પ્રણાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા વૈશ્વિક રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે...
ભારતના ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનો સહિત દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પર કબજો લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રાલયના...
મહાશિવરાત્રી નિમિત્તે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ૨૫ એપ્રિલથી ભક્તો માટે બાબાના દ્વાર ખુલશે. સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો...
ચૂંટણી પંચે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. પંચે એકનાથ શિંદે જૂથને શિવેસનાનું નામ અને તીર-કમાનનું નિશાન આપવા આદેશ કર્યો છે....

















