ત્રિપુરામાં ભાજપ સરળતાથી બહુમતી મેળવશે અને નાગાલેન્ડમાં તેની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, એવી સોમવારે એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ હતી. બીજી તરફ મેઘાલયમાં તીવ્ર સ્પર્ધાનો...
ભારતના પૂર્વીય રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા માટે સોમવાર, 27 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અનુક્રમે 74.32 ટકા અને 81.94 ટકા મતદાન થયું હતું. નાગાલેન્ડમાં આશરે...
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે વધુ એક હિન્દુ નાગરિકના ટાર્ગેટ કિલિંગથી ભય ફેલાયો હતો. ત્રાસવાદીના હુમલાનો ભોગ બનનારની ઓળખ કાશ્મીરી હિન્દુ નિવાસી સંજય...
છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા ત્રણ દિવસના કોંગ્રેસના મહાધિવેશનનું રવિવાર, 26 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. આ મહાધિવેશનનો સ્પષ્ટ સંદેશ એ હતો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ...
શરાબ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા...
અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક...
કાશી વિશ્વનાથ મંદિરમાં વધતી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખતા ટીકીટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટીકીટના રૂ.350ને બદલે રૂ. 500 ચુકવવા પડશે....
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ના મહત્ત્વ પર ભાર મૂકતા જર્મન ચાન્સેલરે જણાવ્યું હતું કે આ સમજૂતી ઝડપથી થાય તે માટે...
ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે બેઠક પછી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત યુક્રેનનો વિવાદનો સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા...
કોંગ્રેસ પક્ષનાં શીર્ષસ્થ નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્તી લેવાનો સંકેત આપ્યો છે. છત્તીસગઢના રાયપુર ખાતે પક્ષના 85મા રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સોનિયા...

















