કોરોના મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની લોકપ્રિયતા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી છે. કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગમાં વધારો થયો છે, એમ લોકસ સર્કલ્સના સરવેમાં જણાવાયું...
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 30મે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાન સત્યેન્દર જૈનની ધરપકડ કરી હતી.. આમ આદમી...
ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરીચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ હેઠળ ‘માટી બચાવો’(સેવ સોઈલ) માટે અમદાવાદ ખાતે મંગળવાર (30મે)એ સમજૂતીપત્ર (MoU) પર...
કર્ણાટકના બેંગુલુરુમાં સોમવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. રાકેશ ટિકૈત પર કેટલાક લોકોએ કથિત હુમલો કર્યો હતો અને ત્યારબાદ બીજા...
આ વર્ષે ચારધામની યાત્રામાં અત્યાર સુધી 106 યાત્રીઓના મોત થયા હોવાથી સરકારે આ પ્રસિદ્ધ યાત્રાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઉત્તરાખંડ સરકારે રવિવારે જણાવ્યું હતુ...
ભાજપે 10 જૂને રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે 16 ઉમેદવારોનો નામની જાહેરાત કરી છે. આ ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણને અનુક્રમે મહારાષ્ટ્ર...
લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ફાયરિંગમાં બીજા બે વ્યક્તિ પણ ઘાયલ...
સુપર ડુપર ફિલ્મ કેજીએફની જેમ બિહારમાં પણ દેશમાં સોનાના ભંડારને બહાર લાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે. બિહાર સરકારે જમુઈ જિલ્લામાં આવેલા દેશના સોનાના સૌથી...
મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શનિવારે ઓમિક્રોનના બી.એ સબ- લિનિયેજના કેસો નોંધાયા છે. રાજ્યમાં B.A. 4 વેરિયન્ટના ચાર દર્દી અને B.A. 5 વેરિયન્ટના ત્રણ દર્દી મળી આવ્યા છે. આ તમામ...
ભારતની દેવભૂમિ-ઉત્તરાખંડમાં જાણીતી ચારધામ યાત્રા કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા પછી આ વર્ષે ફરી શરૂ થતાં શ્રદ્ધાળુઓ-સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી....