અદાણી ગ્રૂપ-હિન્ડનબર્ગના વિવાદને પગલે રોકાણકારોના હિતના રક્ષણ માટે એક સમિતિની રચના કરવા માટે સરકાર સંમત થઈ છે. આ વિવાદની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અગાઉ...
એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે એર લાઈન દ્વારા અમેરિકાના ન્યૂ યોર્ક – જેએફકે એરપોર્ટ – મુંબઈની ડાયરેક્ટ ફલાઈટ જે 2019માં બંધ કરી હતી,...
અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકાના વિઝાની એપોઇન્ટમેન્ટ્સનું વેઈટિંગ લિસ્ટ કાપવા અમેરિકાના પ્રેસિડેન્શિયલ કમિશનની ઘણી ભલામણો તરત જ લાગુ કરી છે. એ મુજબ આ માટે...
શ્રીલંકાની સરકારે LTTE ના વડા વેલુપિલ્લઈ પ્રભાકરનને મૃત જાહેર કર્યાના ચૌદ વર્ષ પછી તમિલનાડુના ભૂતપૂર્વ રાજકીય નેતા પાઝા નેદુમારને સોમવારે ચોંકાવનારો દાવો કર્યો હતો...
એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2023નો સોમવાર 13 ફેબ્રુઆરીથી બેંગલુરુમાં પ્રારંભ થયો હતો. 17 ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ શોમાં આશરે 250 કરાર...
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે 30 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા છે. લોકસભામાં શિક્ષણ મંત્રાલયે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૨૨માં...
કોંગ્રેસ સામે સશસ્ત્ર દળોની બહાદુરીને ઓછી આંકવાનો આક્ષેપ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોએ સરહદી વિસ્તારોમાં વિકાસ કાર્ય હાથ ધર્યા ન...
નવી દિલ્હીમાં રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ હિંસાથી ઘેરાયેલું છે,...
સરકારે છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુક કરી છે અને સાત રાજ્યોમાં રાજપાલોની ફેરબદલ કરી છે. અયોધ્યામાં રામંદિરનો ઐતિહાસિક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ...
કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની સરકાર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ઉત્તર-પૂર્વમાં બળવાખોરી અને ડાબેરી ઉગ્રવાદને અંકુશમાં લેવામાં નોંધપાત્ર રીતે સફળ થઈ છે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન...

















