કર્ણાટકના તમામ મંદિરોમાં "સલામ આરતી" હવે "સંધ્યા આરતી" તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને...
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2011 પછી અત્યાર સુધીમાં 1.6 મિલિયન ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે....
ભારતીય મૂળના નિહાર માલવિયાને ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન જૂથ પેંગ્વિન રેન્ડમ હાઉસના વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કસ...
સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધોમાંથી માનવતાવાદી સહાયને મુક્તિ આપવા અંગેના સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના એક ઠરાવ પર ભારત મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું...
તમિલનાડુના મમલ્લપુરમના દરિયાકાંઠે શનિવાર (10 ડિસેમ્બર)ની મધ્યરાત્રે ચક્રવાતી તોફાન મૈંડૂસ ત્રાટકતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 4 લોકોના...
મથુરામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિપિન કુમારની કોર્ટે માત્ર 57 દિવસમાં ફાસ્ટ-ટ્રેક સુનાવણી પૂર્ણ કરીને 10 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપીને મૃત્યુદંડની સજા...
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે તમામ પક્ષોએ સામૂહિક પ્રયાસ કરવો જોઈએ,...
રાજ્યસભામાં બીજેપી સાંસદ કિરોડી લાલ મીણાએ શુક્રવારે દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) તૈયાર કરવા અને લાગુ કરવા માટે એક સમિતિની રચનાની માંગણી કરતી પ્રાઇવેટ...
વાવાઝોડા માંડુસે ગત મોડી રાત્રે તમિલનાડુના મામલ્લાપુરમ કિનારે ત્રાટક્યું હતું. ત્યાંના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ અને વાવાઝોડાના કારણે અહીં ત્રણેક...
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય પ્રધાન જનરલ (ડૉ.) વી.કે. સિંહ (નિવૃત્ત)એ શુક્રવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપ્યો હતો કે, સરકાર દ્વારા કૃષિ...

















