ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 18 લાખ દીવડા સાથે દિપોત્સવની ઉજવણી કરાશે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહેશે.દિવાળીની ઉજવણીની...
વિશ્વભરમાં આતંકવાદીઓને નાણાકીય સહાય અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ચાર વર્ષ બાદ તેના...
દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, તેઓ ભગવાન શ્રી રામલલાના દર્શન અને પૂજા કરશે,...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 219.50 કરોડને (2,19,50,97,574) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ...
ન્યૂયોર્ક સિટીમાં 2023થી દિવાળીએ સ્કૂલોમાં સાર્વજનિક રજા હશે. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે આ નિર્ણય શહેરની સર્વસમાવેશિતાના મહત્વ વિશે સંદેશ આપે છે અને...
દેશમાં વસતિના અસંતુલનની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુરુવાર (20 ઓક્ટોબર) પ્રયાગરાજમાં આરએસએસ વડા મોહન ભાગવતને મળ્યા હતા. બંને નેતાઓ...
કેનેડા 2022-2023ના નાણાકીય વર્ષમાં 300,000 લોકોને નાગરિકતા આપશે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) મેમોમાં 31 માર્ચ સુધી નવા નાગરિકોની સંખ્યા માટે લક્ષ્યાંકની રૂપરેખા...
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ 20 ઓક્ટોબરે જણાવ્યું છે કે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ મેળવવો તેમના માટે સન્માનની બાબત છે અને તેઓ ટેક્નોલોજીનો...

















