અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ રવિવારે ઐતિહાસિક દીપોત્સવની ઉજવણીના ભાગરૂપે સરયુ નદીના કિનારે 15 લાખથી દીવાઓ પ્રગટાવવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પ્રસંગે મોદી...
દિપોત્સવની ઉજવણી માટે 23 ઓક્ટોબરે અયોધ્યા પહોંચ્યા પછી મોદી રામ મંદિર ગયા હતા અને ભગવાન રામની પૂજા કરી હતી. તેમણે દીવો પ્રગટાવ્યો અને આરતી...
રામ નગરી અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ 23 ઓક્ટોબરે દિપોત્સવમાં સામેલ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામનું શાસન તેમની સરકારના "સબકા સાથ, સબકા...
કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે (23 ઓક્ટોબર)એ કર્ણાટકમાંથી તેલંગણામાં પ્રવેશી હતી. કર્ણાટક તબક્કાના સમાપન વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકને...
ભારતના ગૃહ મંત્રાલયે 23 ઓક્ટોબરે સોનિયા ગાંધીની અધ્યક્ષતા ધરાવતા બે NGOના ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરી હતી. મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. મોદીએ ભગવાન...
ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 18 લાખ દીવડા સાથે દિપોત્સવની ઉજવણી કરાશે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહેશે.દિવાળીની ઉજવણીની...
વિશ્વભરમાં આતંકવાદીઓને નાણાકીય સહાય અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ચાર વર્ષ બાદ તેના...
દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, તેઓ ભગવાન શ્રી રામલલાના દર્શન અને પૂજા કરશે,...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 219.50 કરોડને (2,19,50,97,574) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...

















