દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ...
ભારત અને ચીન પૂર્વ લડાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ એરિયામાં સૈનકોને પાછા બોલાવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર સુધી પૂરી કરશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત અને ચીનની આર્મીએ...
લડાખમાંથી ભારત અને ચીન તેના સૈનિકો પાછા બોલાવી લેવાની જાહેરાત કરી છે ત્યારે ભારત સરકારે અરુણાચલપ્રદેશમાં ચીન સાથેની સરહદ પર આર્મીની યુદ્ધ માટેની તૈયારીમાં...
સરહદ પર ચીનની આર્મી જેટલો ખતરો છે ચીનના નાણાકીય આક્રમણનો ઉભો થયો છે. ભારતના સત્તાવાળા પણ ચીનના નાણાકીય ખતરાથી ચિંતિત હોય તેમ લાગે છે....
કેસની સુનાવણીને વારંવાર મોકૂફ રાખવાની વકીલોની મનોવૃત્તિથી અકળાયેલા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે સુપ્રીમ...
મિશન 2024ની તૈયારીમાં કરી રહેલા ભાજપે શનિવારે 15 રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા હતા. ભગવા પાર્ટીએ શુક્રવારે પૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને બિપ્લવ...
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રવિવારે કોલકાતા સ્થિત ફ્રોડ મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર પાડેલા દરોડા દરમિયાન રૂ.17 કરોડની જંગી રોકડ રકમ...
દુર્જા પૂજા ઉત્સવના માત્ર ત્રણ મહિના પહેલા કેન્દ્ર સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પશ્ચિમ બંગાળના કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કલાકારો લાંબા...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) વચ્ચે સંશોધન, સલાહ અને વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવા માટે તાજેતરમાં સમજૂતી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં 25.04.2022ના રોજ ભારત સરકાર અને યુકે તથા નોર્ધન આયર્લેન્ડની સરકાર વચ્ચેના શૈક્ષણિક લાયકાતોની પરસ્પર...

















