રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થતાં ભારતીયોમાં પણ શોકની લહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા...
ગરવી ગુજરાત અને એશિયન મીડિયા ગ્રુપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનું ગુરૂવાર, 8 સપ્ટેમ્બરે સમી સાંજે લંડન ખાતે અવસાન થયું છે. તેઓ 86 વર્ષના...
અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે પાકિસ્તાન માટે જંગી 450 મિલિયન ડોલરના એફ-16 ફાઇટર જેટ ફ્લીટ સબસ્ટેઇનમેન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી છે. પાકિસ્તાનને આ સહાય એટલા માટે આપવામાં...
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા જારી કરાયેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (HDI)માં ભારતને ૨૦૨૧ના માનવ વિકાસ સૂચકાંકમાં ૧૩૨મું સ્થાન મળ્યું છે, જે ૨૦૨૦ના ૧૩૧મા...
ભારત અને ચીન આર્મીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે પૂર્વ લડાખના ગોગરા હોટસ્પ્રિંગ વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ-15 પરથી સૈનિકો પરત બોલાવવાનું ચાલુ કર્યું છે. અહીં...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના ભાગરૂપે રાષ્ટ્રપતિભવનથી લઇને ઇન્ડિયાગેટ સુધીના નવા નામાભિધાન કરાયેલા કર્તવ્યપથનું ઉદ્ઘાટન કર્યું હતું અને...
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમની સાથે એક ભાવુક પ્રસંગને યાદ કર્યો હતો. મોદીએ જણાવ્યું...
ભારત ખાતેના અમેરિકાના મિશને ગુરુવાર (8 સપ્ટેમ્બર)એ જણાવ્યું હતું કે તેને 2022માં અત્યાર સુધી ભારતમાં વિક્રમજનક 82,000 સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે, આ આંકડા...
ભારતમાં આવકવેરા વિભાગે બુધવારે વૈશ્વિક એનજીઓ ઓક્સફામ ઇન્ડિયા અને નવી દિલ્હી સ્થિત જાણીતી થીન્ક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ના સ્થળો પર સર્ચ કાર્યવાહી...
ભારતના જાણીતા મીડિયા આઉટલેટ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાનદાર કામ કરી રહ્યાં છે અને...

















