ભારતીય મૂળના મશહૂર બ્રિટિશ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન શુક્રવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતા. ન્યૂયોર્કના બફેલો પાસે તેમના લેક્ચર પહેલા...
ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના ફરી વકરી રહ્યો છે. નવા કેસો અને મોતની સંખ્યામાં ચિંતાજનક વધારાને પગલે કોરોનાકાળ દરમિયાન મૂકવામાં આવેલા નિયંત્રણોનો ફરી અમલ થઈ...
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર વર્ષ 2021માં 7.3 ટકા ભારતીયો ડિજિટલ કરન્સીમાં રોકાણ ધરાવતા હતા.આમ આ યાદીમાં ભારત સાતમા ક્રમે રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની...
ભારતમાં હવે ટૂંકસમયમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થવાની શક્યતા છે. ભારતી એરટેલના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ચાલુ મહિને 5G સર્વિસ લોન્ચ કરશે...
જમ્મુના રાજોરી જિલ્લામાં ગુરુવારની વહેલી સવારે બે ત્રાસવાદીઓએ આર્મી કેમ્પ પર કરેલા ફિદાયીન હુમલામાં ત્રણ સૈનિક શહીદ થયા હતા. સુરક્ષા દળોએ વળતો હુમલો કરીને...
ભારતમાં આશરે 27 મહિનાના સમયગાળા બાદ ડોમેસ્ટિક વિમાન ભાડા પરની મર્યાદાને 31 ઓગસ્ટથી નાબૂદ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે એરલાઇન્સ કોઇપણ નિયંત્રણો...
ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે અરજી કરનારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફિટનેસ ચકાસણી માટેની ગાઇડલાઇન જારી કરી છે. મેડિકલ એક્ઝામિનર્સે આ...
પયગંબર મોહમ્મદ સાહેબ અંગે પર વિવાદાસ્પદ ટિપ્પણીથી ઘેરાયેલા બીજેપીના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે બુધવારે નૂપુર સામેના તમામ...
ભારત સરકારે બુધવારે જસ્ટિસ યુ યુ લલિતની દેશના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. સુપ્રીમ...
ભારત સરકારે એરલાઇન્સ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની PNR વિગતો કસ્ટમ ઓથોરિટીને ફરજિયાત આપવાનો નિયમ બનાવ્યો છે. તમામ એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપડવાની હોય તેના 24 કલાક પહેલા મુસાફરોની...

















