વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદિવ્સના પ્રેસિડન્ટ ઈબ્રાહીમ મહંમદ સોલિહ વચ્ચે મંગળવારે યોજાયેલી શિખર બેઠક બાદ બંને દેશોએ છ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બંને...
મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર...
કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે 30 જુલાઈએ જે 22 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું તે મંકીપોક્સ પોઝિટિવ હતો. ભારત અને કદાચ એશિયામાં મંકીપોક્સથી...
ટાટા ગ્રૂપની કંપની એર ઇન્ડિયાએ પાઇલટ્સને ૬૫ વર્ષની વય સુધી ફરજ બજાવવાની મંજૂરી આપી છે. એર ઇન્ડિયા આગામી સમયમાં ૨૦૦થી વધુ વિમાન ખરીદવાનું વિચારી...
ભારતની સુપ્રીમ કોર્ટે આઇપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદી અને તેમના માતા બિના મોદી વચ્ચેના ફેમિલી પ્રોપર્ટી વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ...
બિહારના પટણામાં ભાજપના સાત મોરચાની બેઠકના સમાપનના દિવસે જાહેરાત કરાઇ કે આગામી ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે અને તેઓ જ ફરી દેશના વડાપ્રધાન બનશે....
મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે વહેલી સવારે મુંબઈમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતના બંગલે દરોડા પાડ્યા હતા અને તેમની નવ કલાક...
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહીને મોટો વિવાદ ઊભો કરનારા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ શબ્દનો ઉપયોગ કર્યા વગર દ્વૌપદી મુર્મુનું નામ મોટા અવાજે...
જો ગુજરાત અને રાજસ્થાનના લોકોને હાંકી કાઢવામાં આવશે તો મુંબઈમાં કોઇ પૈસા રહેશે નહીં તેવા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનથી શનિવારે ભાવે વિવાદ...
કર્ણાટકમાં ભાજપ યુવા પાંખના નેતાની હત્યાને પગલે પ્રચંડ જનાક્રોશ વચ્ચે રાજ્યના પ્રધાન ડો. સી એન અશ્વથ નારાયણને આવા ઘટનાના ગુનેગારોને એકાઉન્ટરમાં ઠાર કરવાની તરફેણ...

















