સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની તાજેતરમાં ધરપકડ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયની ટિપ્પણીને ભારત સરકારે તદ્દન બિનજરૂરી ગણાવીને ફગાવી હતી. ભારત સરકારે તિસ્તા સામે કરાયેલી...
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ ગત વર્ષે ભારતે 75 ટન સોનુ રીસાઈકલ કર્યું હતું. વિશ્વમાં ગોલ્ડ રીસાઈકલિંગના મુદ્દે ભારતે ચોથા સ્થાન છે. વર્લ્ડ...
વિદેશીઓ માટે મુંબઇ રહેવા માટે અને જીવનજરૂરી ખર્ચ બંને રીતે ભારતનું સૌથી મોંઘું શહેર છે, તેવું તાજેતરના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. આ યાદીમાં...
આશરે 3 વર્ષના લાંબા સમય બાદ ગુરુવાર (30 જૂન)થી પ્રખ્યાત અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વખતે રેકોર્ડ 8 લાખ દર્શનાર્થીઓ આવવાની આશા છે....
પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જોકે ભાજપના બે ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ ખરડો રાજ્યના...
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી 24 કલાકમાં નાટયાત્મક ઘટનાક્રમે પછી ભાજપના મોવડીમંડળે ગુરુવાર (30 જૂન)એ ફરી એક વાર મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. શિવસેનાના...
જર્મનીના બાવેરિયન આલ્પ્સમાં 26-28 જૂને યોજાયેલા G-7 દેશોના શિખર સંમેલનમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વના સૌથી ધનિક દેશોના ગ્રુપની...
સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું
સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત ન મળતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનની રાત્રે રાજીનામું આપ્યું હતું.....
શિવસેના-એનસીપી -કોંગ્રેસની ગઠબંધન સરકારના પતન બાદ હવે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોરો જોડાણ કરીને સરકારની રચના કરે તેવી શક્યતા છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ...
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રાજસ્થાનનના ઉદયપુરમાં બે મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા દરજી યુવકની ઘાતકી હત્યાના મામલે ત્રાસવાદ વિરોધ ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) ધારા હેઠળ કેસ દાખલ...

















