ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 196 કરોડ(1,96,00,42,768) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...
અમેરિકાએ ત્રણ ભારતીય મેડિકલ સંશોધન સંસ્થાઓને 122 મિલિયન ડોલરનું ભંડોળ આપવાની જાહેરાત કરી છે, જે ટાળી શકાય તેવી મહામારીને અટકાવવા, રોગના જોખમોની વહેલી તપાસ...
ભારત સરકારની લશ્કરી દળોમાં સૈનિકોની ભરતીની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે હિંસક દેખાવો અને આગજનીની ઘટનાઓ ચાલુ કરી હતી. દેખાવકારોએ વિવિધ...
The provision of automatic disqualification of MPs, MLAs was challenged in the Supreme Court
યુપીમાં હિંસાના આરોપીઓના મકાનો પર ગેરકાયદે બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાનો આરોપ મૂકતી અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડિમોલિશન કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો...
ભારતના લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની સરકારની અગ્નિપથ નામની યોજનાનો ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા સહિતના શ્રેણીબદ્ધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. બિહાર તેમજ...
મહિલા
રાષ્ટ્રીય સ્તરના શૂટર સુખમનપ્રીત સિંહ હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને બુધવારે મોટી સફળતા મળી છે. સીબીઆઈએ આ કેસમાં કલ્યાણી સિંહ નામની મહિલા આરોપીની...
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બુધવારે (15 જૂન)એ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ સતત ત્રીજા દિવસે આઠ કલાક પૂછપરછ કરી...
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષનો એક સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવા વિરોધ પક્ષો સંમત થયા છે. વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા...
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ...
ભારત સરકારે મંગળવારે લશ્કરી દળોમાં યુવાનોની ભરતી માટે નવી અગ્નિપથ નામની યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ સૈનિકોની ચાર વર્ષના સમયગાળા માટે ભરતી કરવામાં...