[the_ad_placement id="sticky-banner"]
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર વિસ્ફોટક ખુલાસો કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બે વખત નાપાસ થનારા વ્યક્તિ કેવી...
વિદેશ પ્રધાન જયશંકરની યુકે મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની ભારતે ગુરુવારે સખત નિંદા કરી હતી તથા અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના નાના ગ્રુપના વિરોધી દેખાવોની આકરી ટીકા...
સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન મોન્ટાના વર્લ્ડ અફેર્સ કાઉન્સિલની ભાગીદારીમાં મિસૌલાની યુનિવર્સિટી ઓફ મોન્ટાના ખાતે 2-4 માર્ચ દરમિયાન 'ભારતીય સિનેમા ફેસ્ટિવલ'નું આયોજન કર્યું...
અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત અને બીજા દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ટેરિફની આકરી નિંદા કરી હતી...
બોમ્બે હાઈકોર્ટે મંગળવાર, 4 માર્ચે સેબીના ભૂતપૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાના વિશેષ અદાલતના આદેશ પર ચાર...
યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે છ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર મંગળવાર, 4 માર્ચે લંડન પહોંચ્યાં હતાં....
લંડનમાં રવિવારે (2 ફેબ્રુઆરી) યુરોપિયન દેશોના નેતાઓની તાકિદની બેઠક મળ્યા પછી યુકેના વડાપ્રધાન સર કિર સ્ટાર્મરે કહ્યું હતું કે, યુક્રેનને સમર્થન આપવા અને તેની...
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમના ભત્રીજા અને રાજકીય વારસદાર આકાશ આનંદને પાર્ટીની શો કોઝ નોટિસના જવાબને ટાંકીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં. આકાશ આનંદે...
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે વાંધાજનક ટીપ્પણી કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો....
મુંબઈની એક વિશેષ અદાલતે કથિત શેરબજાર ફ્રોડ અને નિયમનકારી ઉલ્લંઘનના કનેક્શનમાં શેરબજારની નિયમનકારી સંસ્થા  સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ...
[the_ad_placement id="billboard"]