આ વર્ષે ચારધામની યાત્રામાં અત્યાર સુધી 106 યાત્રીઓના મોત થયા હોવાથી સરકારે આ પ્રસિદ્ધ યાત્રાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઉત્તરાખંડ સરકારે રવિવારે જણાવ્યું હતુ...
ભાજપે 10 જૂને રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે 16 ઉમેદવારોનો નામની જાહેરાત કરી છે. આ ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણને અનુક્રમે મહારાષ્ટ્ર...
લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ફાયરિંગમાં બીજા બે વ્યક્તિ પણ ઘાયલ...
સુપર ડુપર ફિલ્મ કેજીએફની જેમ બિહારમાં પણ દેશમાં સોનાના ભંડારને બહાર લાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે. બિહાર સરકારે જમુઈ જિલ્લામાં આવેલા દેશના સોનાના સૌથી...
મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શનિવારે ઓમિક્રોનના બી.એ સબ- લિનિયેજના કેસો નોંધાયા છે. રાજ્યમાં B.A. 4 વેરિયન્ટના ચાર દર્દી અને B.A. 5 વેરિયન્ટના ત્રણ દર્દી મળી આવ્યા છે. આ તમામ...
ભારતની દેવભૂમિ-ઉત્તરાખંડમાં જાણીતી ચારધામ યાત્રા કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા પછી આ વર્ષે ફરી શરૂ થતાં શ્રદ્ધાળુઓ-સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી....
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 193.13 કરોડને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને સીબીઆઈ કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં ચાર વર્ષની જેલની સજાની સાથે રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે...
યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી 2024 જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે આશા...
નૈઋત્યનું ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં કેરળમાં આવી પહોંચવાની ધારણા છે. તેનાથી ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે જીવનરેખા ગણાવતા ચોમાસાનો દેશભરમાં ધીમો પ્રારંભ થશે,...

















