વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ...
ભારત સરકારે મંગળવારે લશ્કરી દળોમાં યુવાનોની ભરતી માટે નવી અગ્નિપથ નામની યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ સૈનિકોની ચાર વર્ષના સમયગાળા માટે ભરતી કરવામાં...
કુવૈત સરકારે જણાવ્યું છે કે, મોહમ્મદ પયગમ્બર વિશે ભારતમાં ભાજપનાં પ્રવક્તાએ કરેલી ટીપ્પણીના વિરોધમાં ભાગ લેનારા વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. સમાચાર એજન્સી ANIએ...
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની સંબંધિત એક કેસમાં ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 10 કલાક...
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે પરમાણુ હુમલાની આશંકા વચ્ચે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન પરમાણુ તાકાત વધારી રહ્યું...
નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સોમવારે આશરે ત્રણ કલાક સુધી આકરી પૂછપરછ...
પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં મહારાષ્ટ્રની પોલીસે શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. પુણે ગ્રામ્ય પોલીસે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કર્યા...
જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 ખુંખાર ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. તાજેતરમાં બે પોલીસ જવાનોની હત્યામાં સંડોવાયેલા લશ્કરે તોયબાના ત્રાસવાદી...
પયગંબર વિવાદને પગલે શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં થયેલા દેખાવો અને હિંસાની ઘટનાઓમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોએ કાર્યવાહી હાથ ધરીને આશરે 400...
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે કોરોના સંબંધિત સમસ્યાને પગલે દેશની રાજધાની દિલ્હીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર...
















