વૃદ્ધ માતાપિતાની સારસંભાળ રાખવાની ફરજ તેમના સંતાનોની છે, તેવો ચુકાદો આપતા દિલ્હી હાઇકોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે છૂટાછેડા લીધેલ બહેનને દુઃખના સમયે...
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોએ ભારત સરકાર સામે સખત સત્તાવાર વિરોધ નોંધાવ્યા બાદ હવે ત્રાસવાદી સંગઠન અલ...
ભારત સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે. તેના માટે ૨૫૦ જિલ્લાને અલગ તારવવામાં આવ્યા છે. કેન્દ્ર આ જિલ્લાઓમાં સ્થાનિક NGOs સાથે જોડાણ કરશે...
કર્ણાટકમાં હિજાબ વિવાદ ફરી વકરે તેવી શક્યતા છે. ઉપ્પીનંગડીની સરકારી કોલેજના મેનેજમેન્ટે હિજાબ માટે ધરણા કરનારી 23 વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરી છે. આ વિદ્યાર્થિનીએ ગયા...
અમેરિકાને આ વર્ષે ભારતના વિદ્યાર્થીઓને વિક્રમજનક સંખ્યામાં વિઝા ઇશ્યૂ કરવાની ધારણા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતના 62,000 વિદ્યાર્થીઓને વિઝા ઇશ્યૂ કર્યા હતા, જે એક...
ગોવાના એક બીચ નજીક મસાજ કરવાના બહાને એક બ્રિટિશ મહિલા પર તેના પુરુષ પાર્ટનરની હાજરીમાં કથિત બળાત્કાર થયો હતો, એમ પોલીસે મંગળવાર (6 જૂન)એ...
સાઉથ આફ્રિકામાં અબજો રેન્ડના ભ્રષ્ટાચારના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભારતીય મૂળ ભાગેડૂ બિઝનેસમેન રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈ પોલીસે ધરપકડ કરી છે, એમ મંગળવારે...
પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટારની ૩૮મી વર્ષગાંઠે પ્રખ્યાત સુવર્ણમંદિરમાં કટ્ટરવાદી શીખ સંગઠનો અને શિરોમણી અકાલી દલ (અમૃતસર) દ્વારા ખાલીસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો. ઘણા યુવાનોના હાથમાં...
ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગંબર સાહેબ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીના મુસ્લિમ દેશોમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે વિરોધ પક્ષો પણ આ મુદ્દે મોદી સરકાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને દિલ્હીમાં ઇશા ફાઉન્ડેશનના ‘સેવ સોઇલ' કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે કે પર્યાવરણનું જતન કરવા...

















