ચારધામ યાત્રા પરના એક ગમખ્વાર અકસ્માતમાં રવિવારે સાંજે ઓછામાં ઓછા 25 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મધ્યપ્રદેશના પન્નાથી 28 શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી બસ ઉત્તરાખંડના...
જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના દેશભરમાં ભારે વિરોધ બાદ ભાજપે રવિવારે પોતાના નેતાઓ સામે કાર્યવાહી કરી હતી. પાર્ટીએ...
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના ઇસ્લામિક દેશોમાં પડઘા પડ્યા હતા. કતાર અને કુવૈતે રવિવારે ભારતીય રાજદૂતોને સમન કર્યા હતા...
A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home
ભારતમાં શનિવારે કોરોના કેસની સંખ્યામાં 4,270નો વધારો થયો હતો દેશમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે વિવિધ રાજ્યો ફરી સજાગ બન્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા...
New law proposed to end racial discrimination in California
ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ભારતની આકરી ટીકા કરતાં અમેરિકાના વિદેશ વિભાગના અહેવાલને ભારતે શુક્રવાર (3 જૂન)એ ફગાવી દીધો હતો અને અમેરિકા પર વળતો હુમલો કર્યો...
એક ટીવી કાર્યક્રમમાં મહંમદ પયગંબર સાહેબના કથિત અપમાનના મુદ્દે ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવાર (3 જૂન)ની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. નમાઝ બાદ એક ટોળાએ...
સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને શુક્રવાર (3 જૂન)એ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે જણાવ્યું હતું કે પડોશી દેશ...
Rahul Gandhi
નેશન હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ ઇશ્યૂ કરીને 13 જૂન હાજર થવાની તાકીદ કરી...
4% increase in dearness allowance of central employees pensioners
કેન્દ્ર સરકારે 2021-22ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની જમા રકમ પર 8.1 ટકાના ચાર દાયકાના નીચા વ્યાજદરને આખરે શુક્રવાર (3 જૂન)એ માન્યતા...
ભારતમાં તાજેતરમાં જાહેર થયેલા એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 71 ટકા લોકો આરોગ્યપ્રદ ભોજન ખરીદવા માટે અસમર્થ છે. આ ઉપરાંત પોષણક્ષમ આહાર...