સાઉથ આફ્રિકામાં અબજો રેન્ડના ભ્રષ્ટાચારના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભારતીય મૂળ ભાગેડૂ બિઝનેસમેન રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈ પોલીસે ધરપકડ કરી છે, એમ મંગળવારે...
પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટારની ૩૮મી વર્ષગાંઠે પ્રખ્યાત સુવર્ણમંદિરમાં કટ્ટરવાદી શીખ સંગઠનો અને શિરોમણી અકાલી દલ (અમૃતસર) દ્વારા ખાલીસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો. ઘણા યુવાનોના હાથમાં...
ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગંબર સાહેબ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીના મુસ્લિમ દેશોમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે વિરોધ પક્ષો પણ આ મુદ્દે મોદી સરકાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને દિલ્હીમાં ઇશા ફાઉન્ડેશનના ‘સેવ સોઇલ' કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે કે પર્યાવરણનું જતન કરવા...
ચારધામ યાત્રા પરના એક ગમખ્વાર અકસ્માતમાં રવિવારે સાંજે ઓછામાં ઓછા 25 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મધ્યપ્રદેશના પન્નાથી 28 શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી બસ ઉત્તરાખંડના...
જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના દેશભરમાં ભારે વિરોધ બાદ ભાજપે રવિવારે પોતાના નેતાઓ સામે કાર્યવાહી કરી હતી. પાર્ટીએ...
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના ઇસ્લામિક દેશોમાં પડઘા પડ્યા હતા. કતાર અને કુવૈતે રવિવારે ભારતીય રાજદૂતોને સમન કર્યા હતા...
ભારતમાં શનિવારે કોરોના કેસની સંખ્યામાં 4,270નો વધારો થયો હતો દેશમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે વિવિધ રાજ્યો ફરી સજાગ બન્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા...
ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ભારતની આકરી ટીકા કરતાં અમેરિકાના વિદેશ વિભાગના અહેવાલને ભારતે શુક્રવાર (3 જૂન)એ ફગાવી દીધો હતો અને અમેરિકા પર વળતો હુમલો કર્યો...
એક ટીવી કાર્યક્રમમાં મહંમદ પયગંબર સાહેબના કથિત અપમાનના મુદ્દે ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવાર (3 જૂન)ની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. નમાઝ બાદ એક ટોળાએ...
















