કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પછી તેમના પુત્રી પ્રિયંકા ગાંધી પણ શુક્રવાર (3 જૂન)ને કોરોના પોઝિટિવ આવ્યાં હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને આ અંગે...
જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલા ભગવાન આદિ વિશ્વેશ્વર (શિવલિંગ)ની પૂજા શરૂ કરવાની દ્રારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની હાકલ બાદ સંત સમાજ શનિવાર, 4 જૂને...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે જ્ઞાનવાપીનો એક ઇતિહાસ છે,જેને આપણ બદલી શકીએ નહીં. આજે જે હિન્દુઓ અને મુસ્લિમો છે...
સીબીઆઇએ રૂ.100 કરોડના લાંચ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું હતું. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ સામે રૂ.100...
સત્યેન્દ્ર જૈનની ધરપકડથી અકળાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે કેન્દ્રે ખોટા કેસોમાં તેમના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડનો એજન્સીઓને આદેશ...
તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના બીજા કેટલાંક નેતાઓ પર કોરોના...
ગોવાના કર્મચારીના કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પેન્શન નિરંતર ચાલતું કાર્યુ છે અને પેન્શનનું એરિયર્સ મેળવવાનો કર્મચારીનો હક છે. સુપ્રીમ કોર્ટે...
કોલકતામાં એક કોન્સર્ટ બાદ કે કે તરીકે જાણીતા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક ક્રિષ્નકુમાર કુન્નથના અકુદરતી મોતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોલકતા પોલીસે અકુદરતી મોતનો કેસ...
મહારાણીના જન્મ દિને આપવામાં આવતા બહુમાનની યાદીમાં આ વર્ષે સંજય વડેરા, અવનીશ ગોયલ, કિશોરકાંત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા) અને કાઉન્સિલર અમીત જોગિયાનો સમાવેશ કરવામાં આવ્યો...
મહારાણીના રાજ્યારોહણના અભૂતપૂર્વ 70 વર્ષની ઉજવણી પ્રસંગે સમગ્ર યુકેમાં વસતા અને જાહેર સેવા, પર્યાવરણ અને સસ્ટેઇનીબીલીટી અને યુવાનોના જોડાણ સહિત વિવિધ ક્ષેત્રે અવિશ્વસનીય જાહેર...

















