ચાલુ વર્ષે ચાર ધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 39 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. શૈલજા ભટ્ટે જણાવ્યું કે, શ્રદ્વાળુઓના મૃત્યુનું...
કોંગ્રેસે ઉદયપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિરના અંતિમ દિવસે વિધાનસભા અને લોકસભાની આગામી ચૂંટણીઓ માટે સજ્જ બનવા માટે સંખ્યાબંધ સુધારાનો સંકલ્પ કર્યો છે અને ઉદયપુર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા જ સ્પષ્ટ છે કે તેઓ ત્રાસવાદ અને ખાસ કરીને સીમા પારથી ફેલાતા ત્રાસવાદને સહન કરશે નહીં અને આ દ્રઢ સંકલ્પને...
પાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ આધાર સાથે લિંક કરાયા પછી હવે આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર...
પાકિસ્તાનના પેશાવરમાં મસાલાની દુકાન ચલાવતા બે શીખ ભાઈઓની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સુલજીત સિંહ અને રંજીત સિંહ નામના બે ભાઈઓ દુકાનમાં હતા ત્યારે...
ભારતમાં રાજદ્રોહની કલમને સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે બુધવારે આપ્યો છે. કોર્ટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાંભળ્યા પછી આ કાયદાને સ્થગિત કરવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)માં સુધારાની હાકલ કરી છે. આની સાથે સાથે તેમણે રસીઓ માટે તેની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ હિમાયત...
તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચનાની માંગની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા...
સહારા ઈન્ડિયાના ચેરમેન સુબ્રતા રોયની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે. પટણા હાઈકોર્ટએ તેમની ધરપકડ માટે વોરંટ ઈશ્યૂ કરી દીધું છે. તેની સામે ભ્રષ્ટાચારના ઘણા...
ત્રાસવાદી પ્રવૃત્તિ માટેનું ભંડોળ એકત્ર કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની એમબીબીએસ સીટોનું વેચાણ કરવા બદલ શ્રીનગરની સ્પેશ્યલ કોર્ટે હુરિયતના અગ્રણી નેતા સહિત આઠ...

















