ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્નીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી આવ્યા બાદ તેમની ગુજરાતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી,...
અફઘાનિસ્તાનમાં શરિયા મુજબની તાલિબાન સરકારની તરફેણ કરતાં નિવેદનો બદલ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુખ અબ્દુલ્લાની સોસિયલ મીડિયામાં લોકોએ...
આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા ભાજપ સંગઠને જ નહી, રાજ્ય સરકારે પણ તૈયારીઓ આદરી છે. આ દિવસે ગુજરાતમાં નડાબેટ અને...
એફબીઆઇના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકામાં 2020માં હેટ ક્રાઇમની ઘટનાઓ વધીને 12 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જે એશિયન તથા બ્લેક પીડિતોને ટાર્ગેટ કરતા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પૂણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિંદુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ...
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો પાયો નાંખવાની કામગીરી આ વર્ષે સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પૂરી થશે અને રામલલ્લા ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરના ગર્ભગૃહમાં...
આરએસએસ અને તાલિબાનની સરખામણી કરતાં ગીતકાર જાવેદ અખ્તરના નિવેદન પછી ઊભા થયેલા વિવાદમાં શિવસેનાએ પણ ઝુકાવ્યું છે. શિવસેનાએ સોમવારે જણાવ્યું હતું કે જાવેદ અખ્તરે...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એન્સેફલાઇટિસ અને ન્યૂમોનિયા જેવી જટિલ બિમારી અને વાઇરસ ફીવરને કારણે આશરે 171 બાળકોને મોતીલાલ નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિમાર બાળકોની...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી અનામતનો મુદ્દોનો ઊભો થયો છે. કેન્દ્ર સરકારે ઓબીસીમાં કોનો સમાવેશ કરવો તેની સત્તા રાજ્યને આપી...
કેરળના કોઝિકોડમાં રવિવારે નિપાહ વાઇરસથી 12 વર્ષના એક બાળકનું મોત થયું હતું. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ કેરળના કોઝિકોડમાં 19મે 2018એ સામે આવ્યો...