બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ...
કોરોના મહામારીથી વિશ્વમાં થયેલા કુલ મોત અંગેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારત આ અહેવાલ જારી થવા...
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ મંત્રણા પર ભાર મૂક્યો છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના...
ચીનને ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખાની નજીક પૂર્વ લડાખમાં હોટ સ્પ્રિન્ગ્સ ખાતે ત્રણ મોબાઇલ ટાવર્સ ઊભા કર્યા છે, એમ સ્થાનિક કાઉન્સિલર કોન્ચોક સ્ટેનઝિને રવિવારે...
બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે. જોન્સન 21 એપ્રિલથી બે દિવસની ભારત મુલાકાતે જશે અને આ પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી થશે, એમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ફરી એકવાર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર આવી રહ્યા છે, મોદીના સ્વાગત માટે ભાજપના સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ...
કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે શનિવારે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના વડપણ હેઠળ યોજાયેલી કોંગ્રેસ નેતાઓની બેઠકમાં વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું....
ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધતા સંરક્ષણ પ્રધાનનો ચીનને કડક સંદેશ
ચીનને કડક સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે જો કોઇ ભારતને...
યુક્રેન યુદ્ધને પગલે રશિયાના મુદ્દે અમેરિકાના દબાણનો સીધો ઉલ્લેખ કર્યા વગર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત એક દેશને નુકસાન કરીને બીજાને...
કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે જણાવ્યું છે કે નફરત, ધર્માંધતા અને અસહિષ્ણુતા દેશને ચપેટમાં લઈ રહી છે અને...
















