મહારાષ્ટ્રમાં મસ્જિદો પરના લાઉડસ્પીકરનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરે સામે પરોક્ષ હુમલો કરતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર નવમિર્માણ સેના (એમએનએસ)ના વડાને "નવા હિન્દુ ઓવૈસી" અને...
યુકેના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવાર, 15 એપ્રિલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંઘ માનને ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક કલાક લાંબી આ બેઠકમાં...
ભારતમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠક પર તાજેતરમાં થયેલી પેટાચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થયા છે. જેમાં બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 186.38 કરોડ (1,86,38,31,723) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
ભારત સરકારના આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની ૪ થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
168 percent reduction in terrorist incidents in Kashmir
ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં...
ભારતમાં સતત ચોથા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. ચોમાસાના જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં લા નીનાની સ્થિતિ સાનુકૂળ રહેવાની ધારણા હોવાથી ચોમાસુ સરેરાશ રહી...
Fear of a new wave of Corona in India since January
ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 1,007 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. તેનાથી કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને આશરે 4.30 કરોડ...
એક સમયે યુકેના વડા પ્રધાન બનવાના અગ્રણી દાવેદાર ચાન્સેલર ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ અને તેમના અમેરિકન ગ્રીનકાર્ડ અંગે નીત-નવી ટીકાઓનો...