પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા તે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વીટરમાં...
ભારતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષે લાંબા ગાળાની સરેરાશના 98 ટકા વરસાદ આવી શકે છે. ભારતમાં સરેરાશ ચોમાસાની 65...
યુએસ પ્રમુખ જો બાઇડેન સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે એક વર્ચ્યુઅલ મીટિંગમાં આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે...
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે સુરક્ષા દળોના એન્કાઉન્ટમાં લશ્કરે તોયબાના બે પાકિસ્તાનની ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં ત્રણ સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા...
પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર (12 એપ્રિલ)એ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે...
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના પતન બાદ નવા વડાપ્રધાનન બનતા પહેલા શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વગર ભારત સાથે શાંતિ શક્ય નથી....
યુક્રેન સામે રશિયાના આક્રમણ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન સોમવાર (11 એપ્રિલ)એ વર્ચ્યૂઅલ મીટિંગ કરશે. આ અંગે નવી દિલ્હી...
કેનેડાના ટોરેન્ટોમાં ગુરુવારે ભારતના 21 વર્ષના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીની કાર્તિક વાસુદેવ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતા...
ભારતમાં કોરોના વેક્સિનના બે ડોઝ બાદ 10 એપ્રિલથી 18 વર્ષની ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝનો પ્રારંભ થયો હતો. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી...
વાતાવરણમાં ફેરફારને કારણે મધ્યપૂર્વના દેશોમાં ધૂળના તોફાનોની સંખ્યામાં વધારાને કારણે ભારતમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં વધારો થવાની ધારણા છે. મધ્યપૂર્વના રણમાંથી ધૂળની ડમરીઓ ઉડીને અરબી...

















