વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ ઋષિકેશમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે "મે ક્યારેય કલ્પના...
મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો ગુરુવાર, 7 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. બે વર્ષ પછી નવરાત્રીની ઉજવણીની છૂટ મળી હોવાથી સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો...
- બાર્ની ચૌધરી દ્વારા
દેશમાં સાઉથ એશિયન સમુદાયના લોકોમાંથી લગભગ ત્રીસ ટકાએ રસીકરણ કરાવ્યું નથી અને તેથી તેઓ કોરોના વાઈરસની બિમારી સામે સુરક્ષિત નહીં હોવા...
ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના આરોપીઓના ફોન તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા આવ્યા છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અને...
દુબઈમાં એક્સ્પો 2020માં હાજર રહેલા ગુજરાતના આઇએએસ અધિકારીઓ સહિતના 35 સભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવાર, 5 ઓક્ટોબરે અબુ ધાબીમાં નિર્માણાધીન BAPS મંદિરની મુલાકાત લીધી હતી. આ...
ભારતના પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા માટે યાત્રીઓની સંખ્યા પરના નિયંત્રણોને ઉત્તરાખંડ સરકારે દૂર કર્યા છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભાવિકોની સંખ્યા પરનું નિયંત્રણ ઉઠાવી લેવાનો આદેશ...
અમેરિકાના લેઉવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન (LPS)એ જયદેવ એન્ડ પૂર્ણિમા ફાઉન્ડેશનના સહયોગમાં સંયુક્ત રીતે 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે 100,000 ડોલરની સ્કોલરશિપ્સનું વિતરણ કર્યું છે. LPS...
બ્રિટનના નવા ફોરેને સેક્રેટરી લિઝ ટ્રસે રવિવારે, 3 ઓક્ટોબરે જણાવ્યું હતું કે બ્રિટન વ્યૂહાત્મક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની વેપાર અને સંરક્ષણ...
પેન્ડોરા પેપર્સ તરીકે જાણીતા ગુપ્ત નાણાકીય દસ્તાવેજમાં આશરે 380 ભારતીય અને 700 પાકિસ્તાન નાગરિકોના નામ ખૂલ્યા છે. આ ગુપ્ત દસ્તાવેજમાં ભારતના બિઝનેસમેન, સેલિબ્રિટી અને...
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં રવિવારે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમ પહેલા ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે થયેલી હિંસામાં ઓછામાં ઓછાના આઠના મોત...